શું સીએમ યોગી આ જગ્યા ભાજપના કોઈપણ વીઆઈપી નેતા કે ભાજપના કોઈ નેતાના પરિવારના સ્નાન માટે ખાલી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને અડધી રાતે ભક્તોને તેમની ગાઢ નિંદ્રામાંથી જગાડીને તેમને નાસભાગની ડરાવી રહ્યા હતા? શું આ નાસભાગનું કારણ હતું? આ બધુ ભાજપના નેતાઓની વીઆઈપી વ્યવસ્થાઓને કારણે થયું છે અને તેના માટે ભાજપના નેતા/સીએમ યોગી આદિત્યનાથ સીધા જ જવાબદાર છે…
મહાકુંભમાં નાસભાગ અને મૃત્યુ પહેલા એક વીડિયો સામે આવ્યો
સંબંધિત ન્યૂઝ
-
યુએસ બોર્ડર પર ૨૦ દિવસ જેલમાં રાખવામાં આવ્યો
06 February, 2025 -
રાજકોટના જામકંડોરણામાં રચાયો ઇતિહાસ, 511 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્ન યોજાયા
05 February, 2025 -
એક્ઝિટ પોલમાં ઓછુ પણ વાસ્તવિક પરિણામો આવે છે : આપ નેતા રીના ગુપ્તા
05 February, 2025 -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) કાયદાની જરૂરિયાત ?
04 February, 2025 -
અયોધ્યામાં દલિત યુવતીની હત્યાના કેસમાં ૩ આરોપીઓની ધરપકડ
03 February, 2025