વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ આજે ૯ જુલાઈએ તૂટી પડ્યો, જેમાં ૭ વાહનો નદીમાં ખાબક્યા અને એક ટ્રક બ્રિજ પર લટકી રહી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૧૦થી વધુ લોકોના મોત થયા હોવાની સત્તાવાર માહિતી મળી છે, જ્યારે ૯થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જાેકે, આ ગુજરાતમાં બ્રિજ ધરાશાયી થવાની પહેલી ઘટના નથી. છેલ્લાં પાંચ વર્ષમાં આવા ૧૭ જેટલા પુલ અને માળખાકીય વિકાસના પ્રોજેક્ટ્સ ધરાશાયી થઈ ચૂક્યા છે, જે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચાર પર ગંભીર સવાલો ઉભા કરે છે, અને વિકાસના દાવાઓની પોલ ખોલે છે..
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
સંબંધિત ન્યૂઝ
-
જયપુર, મહિલા અનામત બિલ પર, “હું આ બિલનું સ્વાગત કરું છું, રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી
13 April, 2026 -
આપણા દેશનું ચૂંટણી પંચ ન તો સ્વતંત્ર છે કે ન તો નિષ્પક્ષ : સમાજવાદી પાર્ટીના સાંસદ અવધેશ પ્રસાદ
11 April, 2026 -
“નક્સલવાદનો અંત આવ્યો છે : હૈદરાબાદ, તેલંગાણાના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) બી. શિવધર રેડ્ડી કહે છે
10 April, 2026 -
તમારે યાદ રાખવું જોઈએ કે ટીએમસીને ‘પીએમ’ શબ્દ પ્રત્યે ઊંડો નફરત છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી
09 April, 2026 -
રામબન, જમ્મુ અને કાશ્મીર: ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર હાઇવે પર ટ્રાફિક ખોરવાયો
08 April, 2026
