રાજ્યમાં રોકાણની તકો પર આયોજિત ‘ઇન્ટરેક્ટિવ સત્ર‘માં, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે કહ્યું, “લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે… ઉદ્યોગસાહસિક માનસિકતા ધરાવતા અહીંના લોકોએ પોતાના વ્યવસાયો દ્વારા પોતાની ઓળખ બનાવી છે. સ્વતંત્રતા પછીના યુગમાં, એવોન અને હીરો જેવા સાયકલ બ્રાન્ડ્સનો વ્યવસાય સ્થાપિત થયો હતો… જાે પંજાબ મોટો ભાઈ છે, તો મધ્યપ્રદેશ નાના ભાઈ જેવો છે. આપણે સાથે મળીને કામ કરવાની જરૂર છે…”
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
સંબંધિત ન્યૂઝ
-
હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે
06 December, 2025 -
“ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ, નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
05 December, 2025 -
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025
