લખનૌ, યુપી | એડીજી લો એન્ડ ઓર્ડર, અમિતાભ યશ કહે છે, “આજે, યુપી એટીએસે છંગુર બાબા અને તેના મુખ્ય સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમની ગેંગના નેટવર્ક, મની ટ્રેલ અને તેમની ગેરકાયદેસર મિલકતો વિશે પૂછપરછ કરવામાં આવશે. તેમની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવા અને તોડી પાડવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે. એવું બહાર આવ્યું છે કે આ ગેંગ છેલ્લા ૧૫ વર્ષથી કામ કરી રહી છે અને ધર્મ પરિવર્તન કરાવી રહી છે. જે લોકોની વિરુદ્ધ પુરાવા છે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મોહમ્મદ અહેમદનું નામ છે અને એટીએસ વધુ તપાસ કરી રહી છે. ઈડ્ઢએ આ કેસમાં એટીએસ પાસે એફઆઈઆર માંગી હતી.”
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
સંબંધિત ન્યૂઝ
-
અમદાવાદ, ગુજરાત: મહેમુદપુરા વિસ્તારમાં રામોલ-ગત્રાડ રોડ પર ટેલેન્ટ ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ
18 July, 2026 -
આજે પરિસ્થિતિ એવી છે કે પંજાબમાં બધા વિકાસ કાર્યો ઠપ્પ થઈ : પીએમ નરેન્દ્ર મોદી
17 July, 2026 -
આત્મનિર્ભર ભારત માટે યુરિયા-૨૦૨૬ માટે રાષ્ટ્રીય રોકાણ નીતિ (NIPU-૨૦૨૬) ને મંત્રીમંડળે મંજૂરી આપી
15 July, 2026 -
ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં થયેલી ઐતિહાસિક સદી અંગે, યાસ્તિકા ભાટિયાની માતા
14 July, 2026 -
દાનની ચોરીના આરોપમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, યુપી સરકાર અને રામ મંદિર ટ્રસ્ટને નોટિસ ફટકારી
13 July, 2026
