લખનૌ, યુપી | એડીજી લો એન્ડ ઓર્ડર, અમિતાભ યશ કહે છે, “આજે, યુપી એટીએસે છંગુર બાબા અને તેના મુખ્ય સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમની ગેંગના નેટવર્ક, મની ટ્રેલ અને તેમની ગેરકાયદેસર મિલકતો વિશે પૂછપરછ કરવામાં આવશે. તેમની ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવા અને તોડી પાડવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે. એવું બહાર આવ્યું છે કે આ ગેંગ છેલ્લા ૧૫ વર્ષથી કામ કરી રહી છે અને ધર્મ પરિવર્તન કરાવી રહી છે. જે લોકોની વિરુદ્ધ પુરાવા છે તેમની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં મોહમ્મદ અહેમદનું નામ છે અને એટીએસ વધુ તપાસ કરી રહી છે. ઈડ્ઢએ આ કેસમાં એટીએસ પાસે એફઆઈઆર માંગી હતી.”
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
સંબંધિત ન્યૂઝ
-
હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે
06 December, 2025 -
“ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ, નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
05 December, 2025 -
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025
