૬૮ નગરપાલિકા ચૂંટણી સહિત જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ માં મુદત પૂરી થઈ તેને બે વર્ષ સુધી વહીવટદારો મૂકવા પડ્યા.. કોંગ્રેસ પક્ષ મજબૂદીથી પરિણામ મેળવશે.. નળ ગટર અને રસ્તા એટલે નગરપાલિકા કહેવાય પરંતુ નગરપાલિકાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ છે.. આવો ગેર વહીવટ ક્યારેય જાેવા મળ્યો નથી.. સિનિયર આગેવાનોને પ્રભારી તરીકેની નિમણૂક કરવામાં આવી છે.. ભાજપનો ગેર વહીવટ પણ આવડત અને ભ્રષ્ટાચાર સામે મજબૂતીથી લડીશું. ગેર વહીવટ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના મતદારો કોંગ્રેસ પક્ષને પ્રેમ મતો અને આશીર્વાદ આપશે તેવી વિનંતી કરું છું…
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત અનુસંધાને વિધાનસભા વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાની પ્રતિક્રિયા
સંબંધિત ન્યૂઝ
-
આજે દેશમાં દર કલાકે ૨ વિદ્યાર્થીઓ આત્મહત્યા કરી રહ્યા છે : કનૈયા કુમાર
15 February, 2025 -
આપ સાંસદ રાઘવ ચઢ્ઢાએ મધ્યમ વર્ગ માટે ર્નિમલા સીતારમણની ૧૨ લાખની આવકવેરા રાહત પર સવાલ ઉઠાવ્યા : ‘શું તે અસત્ય છે…’
14 February, 2025 -
સુરતમાં સરથાણા મહિલા પીએસઆઇએ વ્યક્ત કર્યો દુઃખ
13 February, 2025 -
રણવીર અલ્હાબાદિયા દ્વારા વાંધાજનક ટિપ્પણી : હું તેને કળા નહીં પણ બકવાસ માનું છું : રાજપાલ યાદવ
12 February, 2025 -
અ.મ્યુનિ.કો.માં ભરતીમાં કયાંક ગેરરીતી કે ભષ્ટ્રાચાર દાલ મેં કુછ કાલા હૈ, કે પુરી દાલ કાલી હૈ ? તે તપાસનો વિષય…
11 February, 2025