ઝાલોદ નગરમાં સાયકલ પર ઉત્તરાખંડના ચારધામ જતા યુવાનનું સ્વાગત કરાયું

ફતેપુરા તાલુકાનાં ભોજેલા ગામના રહેવાસી ચિરાગ વળવાઇ ઉત્તરાખંડના ચારધામ કેદારનાથ, બદ્રીનાથ, યમનોત્રી ગંગોત્રી જવા માટે સાયકલથી નીકળેલ છે. જેમનો રૂટ અંદાજીત ૨૩૦૦ કિલોમીટર જેટલો થાય છે દાહોદ જિલ્લાના પહેલા એવા યુવાન છે જેઓ આટલું મોટું અંતર કાપી ભગવાનના દર્શન કરવા જઈ રહેલ છે…