છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ના ખાનગી ઓપરેટરોની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૭૨૮૩ થયેલ તેમાં કુલ ૧૭૧ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે તેમાં મોટાભાગના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહી થતાં મામલો રફેદફે કરી દેવાય છે જેને કારણે તાજેતરમાં તા.૧૯-૦૪-૨૪ના રોજ કાંકરીયા ભુલાભાઇ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ની બસ દ્વારા પ૨ વર્ષના નવિનભાઈ પટેલ નામની વ્યકિતને પુરઝડપે આવી રહેલ બસની ટક્કર વાગતાં તેઓનું મૃત્યુ થવા પામેલ છે...
છેલ્લા દસ વર્ષમાં એએમટીએસ તથા ખાનગી બસો દ્વારા કુલ ૭૨૮૩ અકસ્માતો
સંબંધિત ન્યૂઝ
-
દિલ્હી પોલીસ કર્મીઓએ ૫ લાખ માંગ્યા હતા, મૃતકના ભાઈનો પોલીસ ઉપર આરોપ
16 May, 2024 -
ઉત્તરપ્રદેશના લખનઉમાં આપના સીએમ અને સપાના વડા એક સાથે
16 May, 2024 -
કોંગ્રેસને વિપક્ષ બનવું પણ મુશ્કેલ હશે ઃ પીએમ મોદી
15 May, 2024 -
પડતી પાર્ટી (ભાજપ)નો ગ્રાફ ઘટી રહ્યો છે ઃ અખિલેશ યાદવ
14 May, 2024 -
અડધા ગુજરાતમાં કડાકા-ભડાકા સાથે માવઠું, અનેક જગ્યાએ વૃક્ષો અને વીજપોલ ધરાશાઈ, ૩ કલાક ભારે પવન સાથે પડશે વરસાદ
13 May, 2024