છેલ્લા દસ વર્ષમાં એ.એમ.ટી.એસ. તથા એ.એમ.ટી.એસ.ના ખાનગી ઓપરેટરોની બસો દ્વારા નાના મોટા અકસ્માતો મળી કુલ ૭૨૮૩ થયેલ તેમાં કુલ ૧૭૧ વ્યકિતઓના મૃત્યુ થયેલ છે તેમાં મોટાભાગના અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નહી થતાં મામલો રફેદફે કરી દેવાય છે જેને કારણે તાજેતરમાં તા.૧૯-૦૪-૨૪ના રોજ કાંકરીયા ભુલાભાઇ ચાર રસ્તા પાસે એ.એમ.ટી.એસ.ની બસ દ્વારા પ૨ વર્ષના નવિનભાઈ પટેલ નામની વ્યકિતને પુરઝડપે આવી રહેલ બસની ટક્કર વાગતાં તેઓનું મૃત્યુ થવા પામેલ છે...
છેલ્લા દસ વર્ષમાં એએમટીએસ તથા ખાનગી બસો દ્વારા કુલ ૭૨૮૩ અકસ્માતો
સંબંધિત ન્યૂઝ
-
જમ્મુ અને કાશ્મીર | બાબા બુદ્ધ અમરનાથ યાત્રાનો કાફલો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાજૌરી પહોંચ્યો
17 August, 2026 -
લાલ કિલ્લાના રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધ રહેશે, : સ્વતંત્રતા દિવસની ટ્રાફિક ડીસીપી નિશાંત ગુપ્તા
14 August, 2026 -
ભારતના વડા પ્રધાન મિત્રતામાં કોઈ રસ નથી, તેમનું કામ દેશનું રક્ષણ કરવાનું છે સાંસદ રાહુલ ગાંધી
13 August, 2026 -
આ ‘મૌન વ્રત’ (મૌન વિરોધ) દરમિયાન, આ જનરલ જેનઝી લોકોએ મને અવાચક બનાવી દીધો હતોઃભાજપના સાંસદ રવિ કિશન
12 August, 2026 -
જમ્મુ અને કાશ્મીર: કુપવાડામાં એલઑસી પર ગુંડીશાર્ટથી તિતવાલ સુધી 1,200 મીટર લાંબી તિરંગા રેલી યોજાઈ
11 August, 2026
