અમદાવાદ શહેરના વિરાટ નગરમાં આવેલ ૧૦૦ વર્ષ જૂનું મામાદેવ મંદિર તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આ અનુસંધાને મંદિરના સેવક અને પૂજારીએ કૉર્પોરેશનને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવા માટે દરખાસ્ત કરી હતી પરંતુ બીજા જ દિવસે મામાદેવ મંદિરમાં ચાલુ પ્રાર્થનામાં કોર્પોરેશન દ્વારા મંદિરને તોડવાનો પ્રયત્ન કરાતા વિરોધ સાથે પૂર્વ ઝોન મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફિસનું ઘેરાવ કરવામાં આવ્યું હતું…
એએમસી દ્વારા ૧૦૦ વર્ષ જુનુ મંદિર તોડવાના પ્રયાસ સામે વિરોધ
સંબંધિત ન્યૂઝ
-
રણજી ટ્રોફી ફાઇનલ માટે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમ ક્વોલિફાય
18 February, 2026 -
મુંબઈ: ભારત-ફ્રાન્સ ઇનોવેશન ફોરમમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કહે છે,
17 February, 2026 -
દિલ્હી: સંપર્ક ફાઉન્ડેશનના સ્થાપક ચેરમેન અને સીઈઓ અને એચસીએલ ટેક્નોલોજીસના ભૂતપૂર્વ સીઈઓ, વિનીત નાયર
16 February, 2026 -
T20 વર્લ્ડ કપ 2026 માં ભારત-પાકિસ્તાન મેચ અંગે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ
14 February, 2026 -
કોંગ્રેસ પાર્ટી હરદીપ સિંહ પુરીના રાજીનામાની માંગ કરી
13 February, 2026
