ગુજરાત રાજ્યમાં કંજેકટીવાઇટીસના કેસમાં વધારો થયો છે. જેમાં અમદાવાદમાં 24 કલાકમાં 5 હજાર કેસ નોંધાયા છે. તેમાં ભાવનગરમાં 24 કલાકમાં 2100 કેસ નોંધાયા છે. તથા ઘણા જિલ્લામાં દૈનિક 1 હજાર જેટલા કેસ નોંધાય છે.
અમદાવાદ, ભાવનગર, વડોદરામાં વધુ કેસ છે. તેમજ અમરેલી, ભરૂચ, મહેસાણામાં પણ વધુ કેસ નોંધાયા છે. તથા રાજ્ય આરોગ્ય વિભાગે જિલ્લાઓમાં સૂચના આપી છે. તેમાં આરોગ્ય એડિશનલ ડાયરેક્ટર નિલમ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નિલમ પટેલે જણાવ્યું છે કે ચેપી પ્રકારનો રોગ હોવાથી સ્વચ્છતાની જરૂર છે. તેમાં આંખોમાંથી સતત પાણી પડે છે. ચેપગ્રસ્ત લોકોએ ભીડવાળી જગ્યાએ ન જવું જોઇએ. સાબુથી સતત હાથ ધોતા રહેવા જોઇએ.
ગુજરાતમાં 24 કલાકમાં અમદાવાદ – 5,000, ભાવનગર – 2100, વડોદરા – 1000 થી વધુ તેમજ અમરેલી – 1000થી વધુ તથા ભરૂચ – 1000 થી વધુ અને મહેસાણા – 1000થી વધુ તથા રાજકોટ – 300 તેમજ જામનગર – 100 કેસ સામે આવ્યા છે.
અમદાવાદમાં કંજેકટીવાઇટીસના કેસમાં થયો વધારો, 24 કલાકમાં નોંધાયા 5 હજાર કેસ
સંબંધિત ન્યૂઝ
-
ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 412 રનનો ટાર્ગેટ આપ્યો, વૈભવે 80 બોલમાં 175 રન ફટકાર્યા
06 February, 2026 -
રાજ્યસભામાં પીએમ મોદી કહે છે, “ગઈકાલે શું થયું – કોંગ્રેસના ‘યુવરાજ’, જેમના ‘શાતીર દિમાગ’ છે
05 February, 2026 -
સાંસદ રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ પર કરાયેલી ટિપ્પણી
04 February, 2026 -
લોકસભામાં રાહુલ ગાંધીએ કહ્યું, “મોદીજી ગુસ્સે ભરાયા છે.
03 February, 2026 -
રાહુલગાંધીની વાતને લઈને તમામ રાજનૈતિક પાર્ટીના બયાન
02 February, 2026
