સુરતમાં હાલ ભારે તંગદિલીનો માહોલ છે. સૈયદપુરા વરિયાવી બજારમાં ગણેશની પ્રતિમા પર રાત્રે ૬ મુસ્લિમ કિશોરોએ પથ્થરો ફેંક્યા હતા. જેમને પોલીસે પકડી લેતા હિન્દુ-મુસ્લિમનું ટોળું સામસામે આવી ગયું હતું અને પથ્થરમારો થયો હતો. પોલીસે લેટ નાઈટ ઓપરેશન હાથ ધરી..
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની વાતચીત દોરીસંચાર કરનારાને છોડીશું નહીં
સંબંધિત ન્યૂઝ
-
અમરનાથ યાત્રા ૯ ઓગસ્ટ સુધી રહેશે મને આશા છે સંખ્યા વધશે : ઓમર અબ્દુલ્લા
16 July, 2025 -
ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ૧૮ દિવસના રોકાણ પછી પૃથ્વી પર પાછા ફર્યા
15 July, 2025 -
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025