અમરનાથ યાત્રા અંગે, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કહે છે, “અમરનાથ યાત્રા ૯ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને મને આશા છે કે આ સંખ્યા વધશે. એક સમય હતો જ્યારે પહેલગામ હુમલા પછી, એવું લાગતું હતું કે ભાગ્યે જ કોઈ અમરનાથ યાત્રા માટે આવશે. પરંતુ અમે ૨.૫ લાખને સ્પર્શ કર્યો છે, અને જાે તે આવું જ રહેશે, તો આપણે સરળતાથી ૩ લાખ અને ૩.૫ લાખને પાર કરી જઈશું.”
અમરનાથ યાત્રા ૯ ઓગસ્ટ સુધી રહેશે મને આશા છે સંખ્યા વધશે : ઓમર અબ્દુલ્લા
સંબંધિત ન્યૂઝ
-
હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે
06 December, 2025 -
“ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ, નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
05 December, 2025 -
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025
