અમરનાથ યાત્રા અંગે, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કહે છે, “અમરનાથ યાત્રા ૯ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને મને આશા છે કે આ સંખ્યા વધશે. એક સમય હતો જ્યારે પહેલગામ હુમલા પછી, એવું લાગતું હતું કે ભાગ્યે જ કોઈ અમરનાથ યાત્રા માટે આવશે. પરંતુ અમે ૨.૫ લાખને સ્પર્શ કર્યો છે, અને જાે તે આવું જ રહેશે, તો આપણે સરળતાથી ૩ લાખ અને ૩.૫ લાખને પાર કરી જઈશું.”
અમરનાથ યાત્રા ૯ ઓગસ્ટ સુધી રહેશે મને આશા છે સંખ્યા વધશે : ઓમર અબ્દુલ્લા
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
