મુંબઈ | મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું, “૧૭ નવેમ્બર હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે. હું તેમને નમન કરું છું… તેમના વિચારો આપણને પ્રેરણા આપતા રહે છે. તેમનો વારસો આપણી સાથે છે… અમે તેમણે બતાવેલા માર્ગ પર આગળ વધી રહ્યા છીએ… સરકાર બાળાસાહેબ ઠાકરે માટે એક સ્મારક બનાવી રહી છે…”
૧૭ નવેમ્બર હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેની પુણ્યતિથિ છે.
સંબંધિત ન્યૂઝ
-
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026 -
વલસાડના કપરાડામાં ટ્રક પાછળ ઈકો કાર ઘૂસતાં 7નાં મોત
20 February, 2026 -
તમે ૩ કલાકની ફિલ્મમાં કેરળની નકલી વાર્તા જોઈ હશે, પણ હવે આ ૬૦ સેકન્ડના વીડિયોમાં કેરળની વાસ્તવિક વાર્તા જુઓ…
19 February, 2026
