ઝાલોદ પ્રભુતા પાર્ટી પ્લોટ ખાતે એકલ અભિયાન ગુજરાત સંભાગ દ્વારા તારીખ ૦૪-૦૫ બે દિવસનુ પ્રશિક્ષણ વર્ગ યોજવામાં આવ્યું હતું. ચાર તારીખે એકલ અભિયાનના ગુજરાતના ઉત્તર વિભાગના પાંચ અંચલ સમિતિનું ભાગ પ્રશિક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ પાંચ તારીખે દાહોદ જિલ્લા દાહોદ અંચલ સમિતિનું પ્રશિક્ષણ યોજવામાં આવ્યું જેમાં વિવિધ ભાગની સમિતિ રચી તેમાં શું કાર્ય કરવું તે વિશે માહિતી આપવામાં આવી હતી. આ સંગઠનને કેવી રીતે મજબૂત કરી આગળ વધવું તે વિશિષ્ટ સહુ ઉપસ્થિત લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા…
ઝાલોદ ખાતે અચલ અભિયાન ગુજરાત સંભાગ દ્વારા બે દિવસનું પ્રશિક્ષણ વર્ગ
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025