અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો ૬૧૪ વર્ષ પછી પુન ઃ શહેર પોલીસ દ્વારા ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના સ્થાપના દિન નિમીત્તે નગરદેવીશ્રીમાં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી જેમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટેબ્લો જાેડવામાં આવ્યો હતો અને માસ્કોટ પણ રાખવામાં આવ્યો હતો અને સમ્રગ રૂટ પર સ્વચ્છતા અંગે લોકોને શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી…
અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો ૬૧૪ વર્ષ પછી પુન
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
