અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો ૬૧૪ વર્ષ પછી પુન ઃ શહેર પોલીસ દ્વારા ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરના સ્થાપના દિન નિમીત્તે નગરદેવીશ્રીમાં ભદ્રકાળી માતાજીની ભવ્ય નગરયાત્રા નીકળી હતી જેમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ લાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ટેબ્લો જાેડવામાં આવ્યો હતો અને માસ્કોટ પણ રાખવામાં આવ્યો હતો અને સમ્રગ રૂટ પર સ્વચ્છતા અંગે લોકોને શહેરમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી…
અમદાવાદમાં નગરદેવીમાં ભદ્રકાળી માતાજીની નગરયાત્રાનો ૬૧૪ વર્ષ પછી પુન
સંબંધિત ન્યૂઝ
-
આઝાદી પહેલા પણ તેઓએ ક્યારેય વંદે માતરમ ગાયું ન હતું, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ
12 December, 2025 -
હું આવા રાહુલ ગાંધીઓને પડકારવા માંગુ છું, ભાજપના સાંસદ મનોજ તિવારી
11 December, 2025 -
“શીત લહેર શરૂ થઈ ગઈ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
10 December, 2025 -
દિલ્હી: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર, ભાજપના સાંસદ સંબિત પાત્રા
09 December, 2025 -
સોશિયલ મીડિયાનો પ્રભાવ કેટલો વધ્યો છે, ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામી
08 December, 2025
