રેલવે બોર્ડના ચેરપર્સન અને સીઈઓ જયા વર્મા સિન્હાએ કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટના પર કહ્યું, “આ દુર્ઘટનામાં માલ ટ્રેનના ડ્રાઈવર અને સહાયક ડ્રાઈવર અને સહાયક ડ્રાઈવર અને કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનના ગાર્ડનું મોત થયું છે.” ગઈકાલે ૧૭ઃ૪૦ કલાકે યુપી લાઇનને પુનઃસ્થાપિત કર્યા પછી, સમગ્ર પુન ઃ સંગ્રહ પ્રક્રિયા પૂર્ણ કરીને આજે ૦૭ઃ૩૦ કલાકે ડાઉન લાઇન પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. અવધ આસામ એક્સપ્રેસ આજે ૧૦ઃ૪૨ કલાકે ડાઉન લાઇન પર અકસ્માત સ્થળ પરથી પસાર થનારી પ્રથમ ટ્રેન હતી.
કાંચનજંગા એક્સપ્રેસ ટ્રેન દુર્ઘટનામાં ૩ના મોત : જયા વર્મા સિન્હા
સંબંધિત ન્યૂઝ
-
એફઆઈઆર સાથે કંઈક છેડછાડ કરવામાં આવી : મનન કુમાર મિશ્રા
01 July, 2025 -
ભાજપના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું : ધારાસભ્ય ટી રાજા સિંહ
30 June, 2025 -
પહેલી વાર ભારત જાેયું, નકશા પર જે દેખાય છે તેના કરતાં ઘણું મોટું : ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા
28 June, 2025 -
અ.મ્યુ.કો.નું તમામ માહિતી આપતુ ડિજિટલ મેપિંગ તૈયાર, પાંચ વર્ષ માટે ચાર કરોડનો ખર્ચે કરાયુ
27 June, 2025 -
ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાની સફળ યાત્રા
26 June, 2025