અમદાવાદ | મહંમદ રફીક, જેમના પુત્ર ફૈઝાન રફીકનું ૨૦૨૫માં અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું, તેઓ કહે છે, “હું દીવથી અહીં આવ્યો હતો. મને મારા પુત્રનો સામાન લેવા માટે એક મેઇલ મળ્યો. તેમણે એક ફોટો મોકલ્યો… મને ૫ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી વચ્ચે ગમે ત્યારે વસ્તુઓ લેવાનું કહેવામાં આવ્યું… તેમણે મને અહીં ૩ કલાક રાહ જાેવા માટે મજબૂર કર્યો. મને તાજ હોટેલમાં બોલાવવામાં આવ્યો… મને ઇમેઇલ બહુ સમજાયો નહીં. મેં તેમની પાસે ગુજરાતીમાં તેમનો નંબર માંગ્યો. પરંતુ તેઓએ મને નંબર આપ્યો નહીં, અને ઇમેઇલ દ્વારા મારો સંપર્ક કરતા રહ્યા. હવે, છ મહિના પછી, તેઓ મને એપોઇન્ટમેન્ટ લેવાનું કહી રહ્યા છે.
અમદાવાદ એર ઈન્ડિયા એરપોર્ટ ઉપર ફરિયાદીને છબરડો
સંબંધિત ન્યૂઝ
-
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026 -
વલસાડના કપરાડામાં ટ્રક પાછળ ઈકો કાર ઘૂસતાં 7નાં મોત
20 February, 2026 -
તમે ૩ કલાકની ફિલ્મમાં કેરળની નકલી વાર્તા જોઈ હશે, પણ હવે આ ૬૦ સેકન્ડના વીડિયોમાં કેરળની વાસ્તવિક વાર્તા જુઓ…
19 February, 2026
