અમદાવાદ એર ઈન્ડિયા એરપોર્ટ ઉપર ફરિયાદીને છબરડો

અમદાવાદ | મહંમદ રફીક, જેમના પુત્ર ફૈઝાન રફીકનું ૨૦૨૫માં અમદાવાદ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું, તેઓ કહે છે, “હું દીવથી અહીં આવ્યો હતો. મને મારા પુત્રનો સામાન લેવા માટે એક મેઇલ મળ્યો. તેમણે એક ફોટો મોકલ્યો… મને ૫ જાન્યુઆરીથી ૧૯ જાન્યુઆરી વચ્ચે ગમે ત્યારે વસ્તુઓ લેવાનું કહેવામાં આવ્યું… તેમણે મને અહીં ૩ કલાક રાહ જાેવા માટે મજબૂર કર્યો. મને તાજ હોટેલમાં બોલાવવામાં આવ્યો… મને ઇમેઇલ બહુ સમજાયો નહીં. મેં તેમની પાસે ગુજરાતીમાં તેમનો નંબર માંગ્યો. પરંતુ તેઓએ મને નંબર આપ્યો નહીં, અને ઇમેઇલ દ્વારા મારો સંપર્ક કરતા રહ્યા. હવે, છ મહિના પછી, તેઓ મને એપોઇન્ટમેન્ટ લેવાનું કહી રહ્યા છે.