દિલ્હી: હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં બોલતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે, “તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આજે, દેશની બેંકોમાં, આપણા પોતાના દેશના નાગરિકોના ૭૮,૦૦૦ કરોડ રૂપિયા દાવા વગરના પડેલા છે. તેવી જ રીતે, લગભગ ૧૪,૦૦૦ કરોડ રૂપિયા વીમા કંપનીઓ પાસે પડેલા છે. આ પૈસા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના છે. આપણી સરકાર આ પૈસા તેના હકદાર માલિકોને પરત કરવા માટે પ્રતિબદ્ધ છે, અને આ માટે, આપણે આપણા દેશને ગુલામીની માનસિકતામાંથી મુક્ત કરવો જાેઈએ. તમારા સમર્થન વિના હું આ પ્રાપ્ત કરી શકતો નથી. તેથી જ, આ દસ વર્ષમાં, આપણે તે વસાહતી માનસિકતાના દરેક નિશાનથી પોતાને મુક્ત કરવા જાેઈએ.”
હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી કહે છે
સંબંધિત ન્યૂઝ
-
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026 -
વલસાડના કપરાડામાં ટ્રક પાછળ ઈકો કાર ઘૂસતાં 7નાં મોત
20 February, 2026 -
તમે ૩ કલાકની ફિલ્મમાં કેરળની નકલી વાર્તા જોઈ હશે, પણ હવે આ ૬૦ સેકન્ડના વીડિયોમાં કેરળની વાસ્તવિક વાર્તા જુઓ…
19 February, 2026 -
રણજી ટ્રોફી ફાઇનલ માટે જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ ટીમ ક્વોલિફાય
18 February, 2026
