દિલ્હીઃ ભાજપના નેતા મનોજ તિવારીએ તક માટે વરિષ્ઠ નેતૃત્વનો આભાર માન્યો, કહ્યું કે વલણો પ્રોત્સાહક છે પરંતુ અંતિમ ગણતરીની રાહ જાેશે… તેમજ જે રીતે જનતાનો બીજેપીને પ્રેમ મળી રહ્યો છે તેવી રીતે આવનારા સમયમાં અમે વધુ પ્રયત્ન કરશું અને બીજેપી આવનારા ઈલેક્શનમાં ૪૦૦ પારનું સ્વપ્ન માનનિય નરેન્દ્ર મોદીજી અવશ્ય પુરુ કરશે…
ભાપજના નેતા મનોજ તિવારીનું નિવેદન
સંબંધિત ન્યૂઝ
-
હું બધા ધર્મોનો આદર કરું છું. દુર્ગા પૂજા હોય, ઈદ હોય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી
24 March, 2026 -
હૈદરાબાદ, તેલંગાણા: AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસી કહે છે,
20 March, 2026 -
ફિલ્મ ‘ધુરંધર: ધ રીવેન્જ’ વિશે કોંગ્રેસના નેતા ઉદિત રાજ કહે છે,
19 March, 2026 -
વિનિયોગ બિલ, 2026 પર ચર્ચા | રાજ્યસભામાં, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ
17 March, 2026 -
કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાન કહે છે, “… સરકાર વારંવાર ખાતરી આપી રહી છે કે કોઈ કટોકટી નથી
16 March, 2026
