પાલિકાના ડિવાય હેલ્થ કમિશનર આશિષ નાયક, સહિત જાેનલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા…. ખાડીઓમાં એકઠો થયેલો કચરો બહાર કાઢવા સૂચન કરવામાં આવ્યા… શહેરના તમામ ખાડીઓ સાફ કરવા માટે પાલિકા દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી…નીચાણ વાળા વિસ્તારોમાં ભરાતા પાણીઓનું નિકાલ થાય તે માટે પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ મેદાને ઉતર્યા…. પાલિકા કમિશનર શાલીને અગ્રવાલ સહિત તેમની ટીમો દ્વારા તમામ ખાડીઓ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે…
ચોમાસાને ધ્યાનમાં રાખી સૂરત પાલિકા તંત્ર સજ્જ
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
