ભારત દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના એક ભાષણમાં જણાવ્યું કે, ભારતની વિકાસયાત્રાના આ અદ્ભુત કાલખંડમાં, દેવનું કામ હોય કે દેશનું કામ, બંને તીવ્ર ગતિએ થઈ રહ્યા છે. મોદીની ગેરંટીનો ઉદ્દેશ્ય સમાજના છેલ્લા પગથિયાં પર ઉભેલાં દેશવાસીના જીવનમાં પણ પરિવર્તન લાવવાનો છે. જ્યારે હાલમાં ભારત દેશમાં વિકાસના કાર્યો તેમજ ભારતના ખજાનાનો ખર્ચ સારી અને સાચી જગ્યાએ લાગી રહ્યા છે જેમાં દેશ માટે શસ્ત્રો, ભારત દેશની સુરક્ષા અને વિકાસ કાર્યોમાં સારી એવી રીતે ખર્ચ કરી રહ્યા છીએ, તેમજ પીએમએ સ્થાનિક લોકોના સાથ સહકાર માટેના વખાણ પણ કર્યા હતા…
ભારતની વિકાસ યાત્રામાં અદભુત તીવ્ર ગતિ ઃ પીએમ નરેન્દ્ર મોદી
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
