ઈલેક્શન ૨૦૨૫ ના પહેલા તબક્કાના મતદાન અંગે બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી કહે છે,

પટના | ઈલેક્શન ૨૦૨૫ ના પહેલા તબક્કાના મતદાન અંગે, બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી કહે છે, “હું શાંતિપૂર્ણ મતદાન માટે બિહાર વહીવટીતંત્ર, બિહારના લોકો અને ચૂંટણી પંચનો આભાર માનવા માંગુ છું. બિહારમાં સામાન્ય મતદારો જે રીતે મતદાન કરવા માટે બહાર આવી રહ્યા છે તે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ચૂંટણીમાં ગત ચૂંટણીની સરખામણીમાં મતદાનમાં ૪-૫% નો વધારો જાેવા મળ્યો છે… પ્રથમ તબક્કા પછી અમારા પ્રતિનિધિઓ તરફથી મળેલા અહેવાલો અનુસાર, દ્ગડ્ઢછ ૧૨૧ માંથી લગભગ ૧૦૦ બેઠકો જીતી રહ્યું છે, અને આ ૨૦૧૦ ના પરિણામો તોડવા માટે તૈયાર છે. મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ આજની ચૂંટણીમાં હારવાના છે… આ વખતે પણ, લાલુ યાદવના આખા પરિવારમાંથી કોઈ ચૂંટણી જીતશે નહીં. ચૂંટણીમાં દરેકને હારનો સામનો કરવો પડશે…”