સુરત : ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી કહે છે કે, “ગુજરાતના લોકોને નવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું. રાજ્યની પ્રગતિ માટે હું મા અંબેને પ્રાર્થના કરું છું… આજે ગુજરાતના નાના વેપારીઓ માટે દિવાળી શરૂ થઈ ગઈ છે. નવા જીએસટી દરોને કારણે, દરેક જગ્યાએ દુકાનો પર કતારો છે, લોકો ખુશ છે, લોકો સ્વદેશી વસ્તુઓની માંગ કરી રહ્યા છે. આ ર્નિણયને ચાલુ રાખતા, ગુજરાત સરકારે એવી વ્યવસ્થા કરી છે કે વેપારીઓ મોડી રાત સુધી પોતાનો વ્યવસાય કરી શકે. મુખ્યમંત્રી દ્વારા પોલીસ અને વહીવટીતંત્રને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે કે વેપારીઓ મોડી રાત સુધી વ્યવસાય કરી શકે…”
ગુજરાતના લોકોને નવરાત્રીની શુભકામનાઓ પાઠવું છું, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
