એશિયા કપ ૨૦૨૫, દુબઈમાં પાકિસ્તાન વિરુદ્ધ યુએઈ મેચ પહેલા, એક પાકિસ્તાની સમર્થકે કહ્યું, “પાકિસ્તાને મેચ રેફરીના મુદ્દાને ઉઠાવ્યો છે કે જાે તેમને બદલવામાં નહીં આવે, તો તેઓ આખા એશિયા કપનો બહિષ્કાર કરશે. મને નથી લાગતું કે તેઓએ આવું કરવું જાેઈએ. એક ક્રિકેટર તરીકે, તમારે બધી મેચ રમવી જાેઈએ. તમારે મેદાન પર ક્રિકેટથી જવાબ આપવો જાેઈએ. તમારે ભાગવું ન જાેઈએ. આ ખૂબ જ નિરાશાજનક છે…”
“પાકિસ્તાને મેચ રેફરીના મુદ્દાને ઉઠાવ્યો એશિયા કપનો બહિષ્કાર કરશે
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
