એશિયા કપ ૨૦૨૫, દુબઈમાં પાકિસ્તાન વિરુદ્ધ યુએઈ મેચ પહેલા, એક પાકિસ્તાની સમર્થકે કહ્યું, “પાકિસ્તાને મેચ રેફરીના મુદ્દાને ઉઠાવ્યો છે કે જાે તેમને બદલવામાં નહીં આવે, તો તેઓ આખા એશિયા કપનો બહિષ્કાર કરશે. મને નથી લાગતું કે તેઓએ આવું કરવું જાેઈએ. એક ક્રિકેટર તરીકે, તમારે બધી મેચ રમવી જાેઈએ. તમારે મેદાન પર ક્રિકેટથી જવાબ આપવો જાેઈએ. તમારે ભાગવું ન જાેઈએ. આ ખૂબ જ નિરાશાજનક છે…”
“પાકિસ્તાને મેચ રેફરીના મુદ્દાને ઉઠાવ્યો એશિયા કપનો બહિષ્કાર કરશે
સંબંધિત ન્યૂઝ
-
પુરી, ઓડિશા: ભૌંરીના દિવસે ત્રણ રથોના ધરી અને ધરીનું કામ પૂર્ણ થયું
09 May, 2026 -
2016 માં, અમારી પાસે 3 બેઠકો હતી અને 2026 માં, અમારી પાસે 207 બેઠકો છે, ગૃહમંત્રી અમિત શાહ
08 May, 2026 -
અમે 1,014 જગ્યાઓ પર દરોડા પાડ્યા, 481 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, (એડિશનલ સીપી) પી.એસ. કુશવાહ
07 May, 2026 -
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાનો ઇનકાર અંગે, ભાજપના નેતા શિશિર બાજોરિયા કહે છે,
06 May, 2026 -
568 કિલોમીટર આમાં 16,400 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ
05 May, 2026
