ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર | ટ્રાફિકના નાયબ એસપી જતિન્દર સિંહ કહે છે, “ગયા અઠવાડિયાના ભારે વરસાદના પરિણામે, ઉધમપુરથી સમરોલી સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ ને ગંભીર અસર થઈ હતી… આજના વરસાદને કારણે, થારડ નજીકનો ધોરીમાર્ગ નાશ પામ્યો છે… પુન:સ્થાપન કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે અને મુસાફરોને પાછા મોકલવામાં આવી રહ્યા છે…”
વરસાદને કારણે, થારડ નજીકનો ધોરીમાર્ગ નાશ પામ્યો છે : એસપી જતિન્દર સિંહ
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
