ઉધમપુર, જમ્મુ અને કાશ્મીર | ટ્રાફિકના નાયબ એસપી જતિન્દર સિંહ કહે છે, “ગયા અઠવાડિયાના ભારે વરસાદના પરિણામે, ઉધમપુરથી સમરોલી સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૪૪ ને ગંભીર અસર થઈ હતી… આજના વરસાદને કારણે, થારડ નજીકનો ધોરીમાર્ગ નાશ પામ્યો છે… પુન:સ્થાપન કાર્ય બંધ કરી દેવામાં આવ્યું છે અને મુસાફરોને પાછા મોકલવામાં આવી રહ્યા છે…”
વરસાદને કારણે, થારડ નજીકનો ધોરીમાર્ગ નાશ પામ્યો છે : એસપી જતિન્દર સિંહ
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
