મુંબઈ | અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ‘ભારત એક મૃત અર્થતંત્ર છે‘ તેવા નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ કહે છે કે, “ટ્રમ્પને પીએમ નરેન્દ્ર મોદી અને ર્નિમલા સીતારમણ દ્વારા કડક જવાબ આપવાની જરૂર છે… સરકાર જવાબ આપવા તૈયાર નથી, તેથી જ રાહુલ ગાંધી આ મુદ્દો ઉઠાવે છે અને તેમને જવાબ આપવા કહે છે કે શું ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે?” અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા ભારત પર ૨૫% ટેરિફ લાદવા પર, તેઓ કહે છે કે, “આ ભારતની વિદેશ નીતિની નિષ્ફળતા છે…
ટ્રમ્પને પીએમ નરેન્દ્ર મોદી અને ર્નિમલા સીતારમણ દ્વારા કડક જવાબ આપવાની જરૂર ઃ ભૂતપૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચવ્હાણ
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
