અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એન્વાયરમેન્ટ સેલ બનાવવાનો ર્નિણય કર્યો છે. ગ્લોબલ વોર્મિંગને પગલે ઉદ્ભવતી સમસ્યાને લઈને પાણી, હવા અને જમીન ત્રણેય ક્ષેત્રે આ એન્વાયરમેન્ટ સેલ કામગીરી કરશે. જે રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપી, કાર્બન અડાયોક્સાઇડની માત્રા ઘટે અને ઓક્સિજનની માત્રા વધે તે દિશામાં પ્રયત્નો હાથ ધરશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું…
અમ્યુકોએ એન્વાયરમેન્ટ સેલ બનાવવાનો ર્નિણય કર્યો, ઓક્સિજનની માત્રા વધે તે દિશામાં પ્રયત્નો હાથ ધરશે
સંબંધિત ન્યૂઝ
-
રામ મંદિર ચોરી, ઝડપી તપાસ, દોષિતોને ભય કે પક્ષપાત વિના ખુલ્લા પાડવા જાેઈએ વીએચપી પ્રમુખ આલોક કુમાર
10 July, 2026 -
શરદ પવાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદે વચ્ચેની મુલાકાત અંગે કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણ
09 July, 2026 -
પાંચ દિવસથી ભારે વરસાદ છતાં મધ્ય રેલવેનું સંચાલન અવિરત ચાલુ, સેન્ટ્રલ રેલવેના સીપીઆરઓ સ્વપ્નિલ નીલા
08 July, 2026 -
પશ્ચિમ બંગાળ: બરુઈપુરમાં એક સગીર છોકરી પર થયેલા બળાત્કાર અને હત્યા મામલે, ટીએમસી નેતા સાયોની ઘોષ
07 July, 2026 -
મહારાષ્ટ્ર | ભારે વરસાદ દરમિયાન ઇન્દ્રાયણી નદીમાં પાણી ભરાઈ જવાથી ફસાયેલા 20 થી વધુ લોકોને બચાવ્યા
06 July, 2026
