અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘અમે છેલ્લા ૧૦ વર્ષમાં જનતાને મોંકો આપ્યો છે. અમે બહુ બધા કામો કર્યા. શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, વીજળી ક્ષેત્રે સહિત અલગ-અલગ લોકોને રાહત પૂરી પાડવાની કોશિશ કરી. અમે દિલ્હીના માળખાગત સુવિધાઓને સુધારવાનો પ્રયાસ કર્યો. જાે શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવો હોય તો રાજનીતિ જ એનો રસ્તો છે. તેથી જ મેં મારું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું છે અને ભવિષ્યમાં પણ તેના માટે કામ કરવાનું ચાલુ રાખીશ…
દિલ્હી ચૂંટણીમાં આપનો સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા
સંબંધિત ન્યૂઝ
-
મુંબઈ: ભારત-ફ્રાન્સ ઇનોવેશન ફોરમમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કહે છે,
17 February, 2026 -
દિલ્હી: સંપર્ક ફાઉન્ડેશનના સ્થાપક ચેરમેન અને સીઈઓ અને એચસીએલ ટેક્નોલોજીસના ભૂતપૂર્વ સીઈઓ, વિનીત નાયર
16 February, 2026 -
T20 વર્લ્ડ કપ 2026 માં ભારત-પાકિસ્તાન મેચ અંગે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ
14 February, 2026 -
કોંગ્રેસ પાર્ટી હરદીપ સિંહ પુરીના રાજીનામાની માંગ કરી
13 February, 2026 -
અભિનેતા રાજપાલ યાદવના કેસની સુનાવણી પર વકીલ, ભાસ્કર ઉપાધ્યાય
12 February, 2026
