અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ‘અમે છેલ્લા ૧૦ વર્ષમાં જનતાને મોંકો આપ્યો છે. અમે બહુ બધા કામો કર્યા. શિક્ષણ, સ્વાસ્થ્ય, પાણી, વીજળી ક્ષેત્રે સહિત અલગ-અલગ લોકોને રાહત પૂરી પાડવાની કોશિશ કરી. અમે દિલ્હીના માળખાગત સુવિધાઓને સુધારવાનો પ્રયાસ કર્યો. જાે શિક્ષણ પ્રણાલીમાં સુધારો કરવો હોય તો રાજનીતિ જ એનો રસ્તો છે. તેથી જ મેં મારું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું છે અને ભવિષ્યમાં પણ તેના માટે કામ કરવાનું ચાલુ રાખીશ…
દિલ્હી ચૂંટણીમાં આપનો સફાયા બાદ કેજરીવાલની પ્રથમ પ્રતિક્રિયા
સંબંધિત ન્યૂઝ
-
હું આ ર્નિણયોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અને તેના માટે સુપ્રીમ કોર્ટનો આભાર માનું, વકફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સ
15 September, 2025 -
હું બધા ક્રિકેટરોને કહેવા માંગુ છું કે જે લોકો તમારી સામે રમે છે, તેમના હાથ લોહીથી રંગાયેલા છે, અશોક પંડિત
13 September, 2025 -
કાઠમંડુ, નેપાળ, ભૂતપૂર્વ એનઈએ ડિરેક્ટરના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન
12 September, 2025 -
ગૌરવ ગોગોઈનો પાકિસ્તાનની આઈએસઆઈ સાથે સંબંધ, કોંગ્રેસના નેતા દેવબ્રત સૈકિયા
11 September, 2025 -
નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
10 September, 2025