૬૮ નગરપાલિકા ચૂંટણી સહિત જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ માં મુદત પૂરી થઈ તેને બે વર્ષ સુધી વહીવટદારો મૂકવા પડ્યા.. કોંગ્રેસ પક્ષ મજબૂદીથી પરિણામ મેળવશે.. નળ ગટર અને રસ્તા એટલે નગરપાલિકા કહેવાય પરંતુ નગરપાલિકાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ છે.. આવો ગેર વહીવટ ક્યારેય જાેવા મળ્યો નથી.. સિનિયર આગેવાનોને પ્રભારી તરીકેની નિમણૂક કરવામાં આવી છે.. ભાજપનો ગેર વહીવટ પણ આવડત અને ભ્રષ્ટાચાર સામે મજબૂતીથી લડીશું. ગેર વહીવટ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના મતદારો કોંગ્રેસ પક્ષને પ્રેમ મતો અને આશીર્વાદ આપશે તેવી વિનંતી કરું છું…
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત અનુસંધાને વિધાનસભા વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાની પ્રતિક્રિયા
સંબંધિત ન્યૂઝ
-
મુંબઈ: ભારત-ફ્રાન્સ ઇનોવેશન ફોરમમાં, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કહે છે,
17 February, 2026 -
દિલ્હી: સંપર્ક ફાઉન્ડેશનના સ્થાપક ચેરમેન અને સીઈઓ અને એચસીએલ ટેક્નોલોજીસના ભૂતપૂર્વ સીઈઓ, વિનીત નાયર
16 February, 2026 -
T20 વર્લ્ડ કપ 2026 માં ભારત-પાકિસ્તાન મેચ અંગે, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ
14 February, 2026 -
કોંગ્રેસ પાર્ટી હરદીપ સિંહ પુરીના રાજીનામાની માંગ કરી
13 February, 2026 -
અભિનેતા રાજપાલ યાદવના કેસની સુનાવણી પર વકીલ, ભાસ્કર ઉપાધ્યાય
12 February, 2026
