૬૮ નગરપાલિકા ચૂંટણી સહિત જાહેર થયેલ સ્થાનિક સ્વરાજ્યની પેટા ચૂંટણીઓ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલની પ્રતિક્રિયા, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૩ માં મુદત પૂરી થઈ તેને બે વર્ષ સુધી વહીવટદારો મૂકવા પડ્યા.. કોંગ્રેસ પક્ષ મજબૂદીથી પરિણામ મેળવશે.. નળ ગટર અને રસ્તા એટલે નગરપાલિકા કહેવાય પરંતુ નગરપાલિકાઓમાં પાયાની સુવિધાઓનો અભાવ છે.. આવો ગેર વહીવટ ક્યારેય જાેવા મળ્યો નથી.. સિનિયર આગેવાનોને પ્રભારી તરીકેની નિમણૂક કરવામાં આવી છે.. ભાજપનો ગેર વહીવટ પણ આવડત અને ભ્રષ્ટાચાર સામે મજબૂતીથી લડીશું. ગેર વહીવટ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતના મતદારો કોંગ્રેસ પક્ષને પ્રેમ મતો અને આશીર્વાદ આપશે તેવી વિનંતી કરું છું…
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત અનુસંધાને વિધાનસભા વિપક્ષ નેતા અમિતભાઈ ચાવડાની પ્રતિક્રિયા
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025