૨૧ જુન ૨૦૧૫ થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો ે હતો. ગુરુકુળ વિદ્યામંદિર સુપાના તમામ વિદ્યાર્થીઓ મેદાનમાં એકત્રિત થયા હતા. સુપા આશ્રમ નિવાસી વાલીઓ, તમામ કર્મચારીઓ મળી ૫૩૮ લોકોએ યોગમાં ભાગીદારી નોંધાવી હતી, યોગગુરુ સુરેશભાઈ રત્નાણીએ યોગના શારીરિક અને માનસિક ફાયદા સમજાવ્યા હતા…
નવસારી જિલ્લાના મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં યોગ દિવસ ઉજવાયો
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
