પટના | મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ કહે છે, “અમે જાેયું છે કે, બિહારમાં પહેલીવાર, કેન્દ્રીય દળોની ૧,૫૦૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. અમને એ પણ ખબર છે કે બે-ત્રણ દિવસ પહેલા શું સૂચનાઓ આપવામાં આવી હતી. હું બંધારણના શપથ લેનારા તમામ અધિકારીઓને નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું : કોઈના ખોટા આદેશોનું પાલન ન કરો, સરમુખત્યારશાહી ન કરો, અપ્રમાણિક ન બનો અને મત ચોરી ન કરો. આ વખતે, બિહારના લોકો, મહાગઠબંધનમાં આપણે બધા,
બિહારમાં પહેલીવાર કેન્દ્રીય દળોની ૧,૫૦૦ કંપનીઓ તૈનાત
સંબંધિત ન્યૂઝ
-
બિહારમાં પહેલીવાર કેન્દ્રીય દળોની ૧,૫૦૦ કંપનીઓ તૈનાત
28 October, 2025 -
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025
