બિહારમાં પહેલીવાર કેન્દ્રીય દળોની ૧,૫૦૦ કંપનીઓ તૈનાત

પટના | મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર અને આરજેડી નેતા તેજસ્વી યાદવ કહે છે, “અમે જાેયું છે કે, બિહારમાં પહેલીવાર, કેન્દ્રીય દળોની ૧,૫૦૦ કંપનીઓ તૈનાત કરવામાં આવી રહી છે. અમને એ પણ ખબર છે કે બે-ત્રણ દિવસ પહેલા શું સૂચનાઓ આપવામાં આવી હતી. હું બંધારણના શપથ લેનારા તમામ અધિકારીઓને નમ્રતાપૂર્વક કહેવા માંગુ છું : કોઈના ખોટા આદેશોનું પાલન ન કરો, સરમુખત્યારશાહી ન કરો, અપ્રમાણિક ન બનો અને મત ચોરી ન કરો. આ વખતે, બિહારના લોકો, મહાગઠબંધનમાં આપણે બધા,