કોલકાતા: નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી કહે છે કે, “આપણા મુખ્યમંત્રીએ ગઈકાલે સ્પષ્ટપણે કહ્યું હતું કે નેપાળમાં આપણે જે પરિસ્થિતિ જાેઈ છે, તેમાં આપણે હંમેશા ત્યાં શાંતિ ઇચ્છીએ છીએ. આપણે હંમેશા આપણા પડોશી દેશોમાં શાંતિ જળવાઈ રહે તેવું ઇચ્છીએ છીએ. હવે, કારણ કે આ કેન્દ્ર સરકારનો વિષય છે, તેથી કેન્દ્ર સરકાર દેશના હિતમાં જે પણ ર્નિણય લેશે, પક્ષ અને આપણા મુખ્યમંત્રી તેને સમર્થન આપશે. તેથી આપણા દેશના શ્રેષ્ઠ હિતને ધ્યાનમાં રાખીને જે પણ ર્નિણય લેવામાં આવશે, અમે તેનું સમર્થન કરીશું અને જ્યારે કોઈ પણ પડોશી દેશની વાત આવે ત્યારે અમે કોઈપણ રાષ્ટ્રીય હિતના મુદ્દા પર કેન્દ્ર સરકાર સાથે ખભે ખભો મિલાવીને લડીશું…”
નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
સંબંધિત ન્યૂઝ
-
હું આ ર્નિણયોનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું, અને તેના માટે સુપ્રીમ કોર્ટનો આભાર માનું, વકફ બોર્ડના અધ્યક્ષ શાદાબ શમ્સ
15 September, 2025 -
હું બધા ક્રિકેટરોને કહેવા માંગુ છું કે જે લોકો તમારી સામે રમે છે, તેમના હાથ લોહીથી રંગાયેલા છે, અશોક પંડિત
13 September, 2025 -
કાઠમંડુ, નેપાળ, ભૂતપૂર્વ એનઈએ ડિરેક્ટરના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન
12 September, 2025 -
ગૌરવ ગોગોઈનો પાકિસ્તાનની આઈએસઆઈ સાથે સંબંધ, કોંગ્રેસના નેતા દેવબ્રત સૈકિયા
11 September, 2025 -
નેપાળમાં ચાલી રહેલી પરિસ્થિતિ અંગે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જી
10 September, 2025