દિલ્હી | કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ કહે છે, “… ભારતનું ચૂંટણી પંચ એક બંધારણીય સંસ્થા છે અને સંસદમાં તેમના વતી કોણ જવાબ આપશે?… કોંગ્રેસે પોતાની ચિંતાઓ ભારતના ચૂંટણી પંચ સમક્ષ રાખવી જાેઈએ… જાે ભારતના ચૂંટણી પંચે કોંગ્રેસ પાર્ટી પાસેથી કેટલાક દસ્તાવેજાે માંગ્યા હોય, તો તેનો જવાબ આપવાની તેમની જવાબદારી છે. તેઓ ભારતના ચૂંટણી પંચ, સુપ્રીમ કોર્ટ, બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરે છે…જ્યારે તેઓ હારી જાય છે, ત્યારે તેઓ ભારતના ચૂંટણી પંચનો દુરુપયોગ કરે છે. કોંગ્રેસ ફરી ક્યારેય સત્તામાં નહીં આવે કારણ કે તેઓ જનતાનો દુરુપયોગ કરે છે…”
કોંગ્રેસે પોતાની ચિંતાઓ ભારતના ચૂંટણી પંચ સમક્ષ રાખવી જાેઈએ : મંત્રી કિરેન રિજિજુ
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
