દિલ્હી | કર્તવ્ય ભવનના ઉદ્ઘાટન પ્રસંગે, પીએમ મોદી કહે છે, “… ભારત એક સર્વાંગી અભિગમ સાથે આકાર લઈ રહ્યું છે, જ્યાં પ્રગતિ દરેક ક્ષેત્રમાં પહોંચે છે. દેશમાં ૩૦,૦૦૦ થી વધુ પંચાયત ઇમારતો બનાવવામાં આવી છે. ગરીબો માટે ચાર કરોડથી વધુ કોંક્રિટ ઘરો બનાવવામાં આવ્યા છે. દેશમાં ૩૦૦ થી વધુ નવી મેડિકલ કોલેજાે પણ બનાવવામાં આવી છે…”
ભારત એક સર્વાંગી અભિગમ સાથે આકાર લઈ રહ્યું છે, પીએમ મોદી
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
