ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાંથી આમ આદમી પાર્ટીના કામોથી પ્રભાવિત થઈને અનેક બીજેપી કોંગ્રેસ કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાં જાેડાણ કરેલ છે તેમજ દહેગામ તાલુકાના નજુપુરા તથા મોટી પાવઠી ગામના ૩૪ દહેગામ વિધાનસભાની કડજાેદરા જિલ્લા પંચાયતની સીટમાં જેસના મુવાડા હનુમાનજીના મંદિરે ગુજરાત જાેડો જન સભાનો આયોજન કરવામાં આવ્યો હતો, જ્યારે આમ આદમી પાર્ટીના મોટા હોદ્દેદારોએ હાજરી આપીને ભાષણોથી લોકોને જાેડાવા માટે અપીલ કરી હતી…
દહેગામ તાલુકાના નજુપુરા તથા મોટી પાવઠી ગામે આપ પાર્ટીમાં જાેડાયા લોકો
સંબંધિત ન્યૂઝ
-
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025 -
સમજાતું નથી કે સરકાર કેવી રીતે કામ કરી રહી છે, કોંગ્રેસના સાંસદ કુમારી શેલજા
11 October, 2025 -
૧૯૫૧ની વસ્તી ગણતરીમાં, હિન્દુઓનો હિસ્સો ૮૪% હતો, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
10 October, 2025 -
દિલ્હી: ‘આઈ એમ અ સર્વાઈવર‘ પુસ્તકના હિન્દી સંસ્કરણના લોન્ચિંગ પ્રસંગે, કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડી કહે છે,
09 October, 2025