મુંબઈ : ૨૦૦૬ના મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટના સંબંધમાં બોમ્બે હાઈકોર્ટ દ્વારા તમામ ૧૨ લોકોને નિર્દોષ જાહેર કરવા પર, મોહમ્મદ સાજિદ અંસારી (જેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે)ના ભાઈ મોહમ્મદ ખાલિદ કહે છે, “આ એક મોટો ચુકાદો છે. આ તે લોકોના મોઢા પર થપ્પડ જેવું છે જેમણે ૧૯ વર્ષ સુધી નિર્દોષોને પકડ્યા અને તેમનું જીવન બરબાદ કર્યું. આજે અમને ખૂબ આનંદ છે…”
૨૦૦૬ના મુંબઈ ટ્રેન બોમ્બ વિસ્ફોટમાં દ્વારા તમામ લોકો નિર્દોષ : બોમ્બે હાઈકોર્ટ
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
