અમરનાથ યાત્રા અંગે, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા કહે છે, “અમરનાથ યાત્રા ૯ ઓગસ્ટ સુધી ચાલુ રહેશે અને મને આશા છે કે આ સંખ્યા વધશે. એક સમય હતો જ્યારે પહેલગામ હુમલા પછી, એવું લાગતું હતું કે ભાગ્યે જ કોઈ અમરનાથ યાત્રા માટે આવશે. પરંતુ અમે ૨.૫ લાખને સ્પર્શ કર્યો છે, અને જાે તે આવું જ રહેશે, તો આપણે સરળતાથી ૩ લાખ અને ૩.૫ લાખને પાર કરી જઈશું.”
અમરનાથ યાત્રા ૯ ઓગસ્ટ સુધી રહેશે મને આશા છે સંખ્યા વધશે : ઓમર અબ્દુલ્લા
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
