અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનએ એન્વાયરમેન્ટ સેલ બનાવવાનો ર્નિણય કર્યો છે. ગ્લોબલ વોર્મિંગને પગલે ઉદ્ભવતી સમસ્યાને લઈને પાણી, હવા અને જમીન ત્રણેય ક્ષેત્રે આ એન્વાયરમેન્ટ સેલ કામગીરી કરશે. જે રીન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન આપી, કાર્બન અડાયોક્સાઇડની માત્રા ઘટે અને ઓક્સિજનની માત્રા વધે તે દિશામાં પ્રયત્નો હાથ ધરશે, તેમ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણીએ જણાવ્યું હતું…
અમ્યુકોએ એન્વાયરમેન્ટ સેલ બનાવવાનો ર્નિણય કર્યો, ઓક્સિજનની માત્રા વધે તે દિશામાં પ્રયત્નો હાથ ધરશે
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025