૪૮૪ ભયજનક મકાન સીલ, ૩૫૦૦ કેમેરા અને ૨૮૭૨ બોડી કેમેરા લાગુ કરાયા, એઆઈ ટેક્નોલોજી વડે દેશમાં પ્રથમવાર રથયાત્રામાં સ્માર્ટ મોનિટરિંગ, ૧૬ કિમી લાંબા રૂટ પર ૩ડ્ઢ મૅપિંગ અને પબ્લિક એડ્રેસ સિસ્ટમથી નિયંત્રણ, નાના બાળકો માટે ૧૭ જનસહાયતા કેન્દ્ર કાર્યરત, સુરક્ષા માટે મહિલા અધિકારીઓ સક્રિય, ૨૧૩ થી વધુ રથયાત્રાઓ ગુજરાતમાં અષાઢી બીજના દિવસે યોજાવાની, વિમાન દુર્ઘટના પછી પોલીસનો માનવસેવાનો અનોખો દ્રષ્ટાંત, ૧૮ થી ૨૦ કલાક સુધી અધિકારીઓ અને મહિલા સ્ટાફે સેવા આપી..
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો બંદોબસ્ત, ૨૩,૮૮૪ પોલીસ જવાનો રથયાત્રાની વ્યવસ્થામાં તૈનાત
સંબંધિત ન્યૂઝ
-
દિવંગત પીઢ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી
13 December, 2025 -
આઝાદી પહેલા પણ તેઓએ ક્યારેય વંદે માતરમ ગાયું ન હતું, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ
12 December, 2025 -
હું આવા રાહુલ ગાંધીઓને પડકારવા માંગુ છું, ભાજપના સાંસદ મનોજ તિવારી
11 December, 2025 -
“શીત લહેર શરૂ થઈ ગઈ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
10 December, 2025 -
દિલ્હી: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર, ભાજપના સાંસદ સંબિત પાત્રા
09 December, 2025
