અમદાવાદ શહેરમાં પડેલા વરસાદ બાદની સ્થિતિ અંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી મિરાંત પરીખે જણાવ્યું હતું કે, હાલમાં કોઈપણ અંડરપાસ બંધ નથી અને કેટલાક વિસ્તારમાં ઝાડ પડવાની ઘટનાની ચાર ફરિયાદ મળી હતી. જેમાંથી બેનો નિકાલ કર્યો છે અને બે પર કામ ચાલુ છે જે ટૂંક સમય માં પૂર્ણ થઈ જશે. આ ઉપરાંત વિવિધ ઝોનમાં વરસાદી પાણી ઉલેચી શકે તેવા ૨૪ જેટલા વરુણ પંપો મૂકવામાં આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વરસાદના પાણી ન ભરાય અને ભરાયેલા પાણીનો ત્વરિત નિકાલ થાય તે માટે સતત કાર્યશીલ છે…
અમદાવાદ શહેરમાં વરસાદ બાદની સ્થિતિ સારી : મિરાંગ પરીખ અમ્યુકો ડેપ્યુટી કમિશનર
સંબંધિત ન્યૂઝ
-
દિવંગત પીઢ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલિ આપી
13 December, 2025 -
આઝાદી પહેલા પણ તેઓએ ક્યારેય વંદે માતરમ ગાયું ન હતું, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ
12 December, 2025 -
હું આવા રાહુલ ગાંધીઓને પડકારવા માંગુ છું, ભાજપના સાંસદ મનોજ તિવારી
11 December, 2025 -
“શીત લહેર શરૂ થઈ ગઈ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
10 December, 2025 -
દિલ્હી: લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર, ભાજપના સાંસદ સંબિત પાત્રા
09 December, 2025
