રાજા રઘુવંશી હત્યા કેસમાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો થયો છે. સોનમ રઘુવંશી તેના પતિની હત્યા કર્યા પછી ૨૫ મેના રોજ શિલોંગથી સિલિગુડી થઈને ટ્રેનથી ઇન્દોર પહોંચી હતી. ઇન્દોરમાં તે ભાડાના રૂમમાં રહી. એક ડ્રાઇવરે તેને વારાણસીમાં છોડી દીધી, જ્યાંથી તે ગાઝીપુર પહોંચી. શિલોંગના એસપી વિવેક શ્યામે પુષ્ટિ આપી છે. આ દરમિયાન, મેઘાલય પોલીસ હત્યાના આરોપમાં ધરપકડ કરાયેલા ઇન્દોરના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગપતિ રાજા રઘુવંશી (૨૯)ની પત્ની સોનમને લઈને પટના એરપોર્ટથી રવાના થઈ ગઈ છે. ટીમ પહેલા કોલકાતા પહોંચશે અને પછી ગુવાહાટી થઈને શિલોંગ પહોંચશે…
હત્યા બાદ સોનમ ટ્રેનથી ઇન્દોર આવી હતી : ભાડાના ઘરે રોકાઈ, પોલીસ આરોપી સાથે પટનાથી શિલોંગ જવા રવાના થઈ
સંબંધિત ન્યૂઝ
-
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
17 June, 2025 -
વિજય રૂપાણીના અંતિમ દર્શન માટે તેમના નિવાસ સ્થાને ભારે ભીડ
16 June, 2025 -
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાનો વિજય, ઓસ્ટ્રેલિયાને ૫ વિકેટે હરાવ્યું, એડન માર્કરમની સદી
14 June, 2025 -
અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનને મુસ્લિમ સમાજ શાંતિપૂર્ણ વિરોધ, પયંબર વિરુદ્ધ એક યુવકે અભદ્ર ટીપ્પણી કરતા ધરપકડની માંગ
13 June, 2025 -
અમદાવાદ લંડન વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન, નેતાઓ ટ્વિટ કરી વ્યક્ત કર્યું દુ:ખ
12 June, 2025