સિંદૂર લૂછવા માટે આવ્યા હતા તેઓ માટીમાં ભળી ગયા : પીએમ મોદી

આપણા દળોની બહાદુરી અને હિંમતે પાકિસ્તાનને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યું. દેશના દુશ્મનોએ જાેયું છે કે જ્યારે સિંદૂર બારૂદમાં ફેરવાય છે ત્યારે શું થાય છે. જેઓ સિંદૂર લૂછવા માટે બહાર આવ્યા હતા તેઓ માટી સાથે ભળી ગયા છે. જેમણે હિન્દુસ્તાનનું લોહી વહેવડાવ્યું… આજે મેં દરેક પૈસાનો હિસાબ ચૂકવી દીધો છે !