‘અમૃત ભારત સ્ટેશન યોજના‘ હેઠળ ભાવનગર રેલવે ડિવિઝનના કુલ ૧૭ સ્ટેશનોના પુનર્વિકાસની કામગીરી કરવામાં આવી રહી છે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રાજકોટ રેલવે ડિવિઝનના કુલ ૧૭ સ્ટેશનનો પુનર્વિકાસ થઈ રહ્યો છે. આ ૧૭ સ્ટેશન પૈકી કુલ ૬ સ્ટેશનની પુનર્વિકાસની કામગીરી પૂરી થઈ ગઈ છે. રાજકોટ ડિવિઝનના ૬ સ્ટેશન ઓખા, મીઠાપુર, કાનાલુસ, જામવંથલી, હાપા અને મોરબી રેલવે સ્ટેશનને ખુલ્લા મુકાશે. આ તમામ સ્ટેશનોનું લોકાર્પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા ભાવનગર ડિવીઝનના ૬ રેલ્વે સ્ટેશનનું ઉદઘાટન કરશે
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025 -
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
28 May, 2025 -
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
27 May, 2025