મધ્યપ્રદેશના આદિજાતિ કલ્યાણ મંત્રી વિજય શાહના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, મોદીજી સમાજ માટે જીવી રહ્યા છે અને સમાજ માટે પોતાનું જીવન બલિદાન આપી રહ્યા છે. અમે તે આતંકવાદીઓની બહેનને મોકલી, જેમણે અમારી દીકરીઓના સિંદૂરનો નાશ કર્યો હતો અને તેમને મારી નાખ્યા હતા. આતંકવાદીઓએ આપણા હિન્દુઓના કપડાં ઉતારીને તેમની હત્યા કરી. મોદીજી પોતાના કપડાં ઉતારી શકતા નહોતા. એટલા માટે તેમણે તેમના સમુદાયની બહેનને એમ કહીને મોકલી કે જાે તમે અમારી બહેનોને વિધવા બનાવી દીધી છે, તો તમારા સમુદાયની બહેન આવશે અને તમને નગ્ન કરીને છોડી દેશે…
બીજેપી મંત્રી વિજય શાહે દેશને શરમજનક સ્થિતિમાં મૂક્યો, કર્નલ સોફિયા કુરેશી વિશે અત્યંત વાંધાજનક ટિપ્પણી કરી
સંબંધિત ન્યૂઝ
-
ભાજપ નેતાનો વ્યભિચારી પુત્ર : પત્નીએ શેમ્પૂ, ટીવી અને એસીની વાર્તાઓ સંભળાવી
31 May, 2025 -
આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૪૦ લાખ વૃક્ષો વાવવા જઈ રહી છે
30 May, 2025 -
પાકિસ્તાનમાંથી આતંકવાદી હુમલાઓ કેવી રીતે થઈ રહ્યા : અસદુદ્દીન ઓવૈસી
29 May, 2025 -
યુપી રાજ્ય મહિલા આયોગના પ્રમુખ બબીતા ચૌહાણનો દાવો
28 May, 2025 -
વડોદરામાં રોડ શૉ બાદ મોદી દાહોદ પહોંચ્યા, વંદે ભારત સહિત બે ટ્રેનને આપી લીલી ઝંડી
27 May, 2025