કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશભરમાં જાતિ વસ્તી ગણતરી કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. સરકારના આ ર્નિણયનું વિપક્ષ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ તેને પોતાના પ્રયાસોનું પરિણામ ગણાવી રહ્યા છે. આ દરમિયાન, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના સુપ્રીમો અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારના આ ર્નિણય પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઓવૈસીએ ર્નિણયને સમર્થન આપવા સાથે સરકારના ઇરાદા અને સમયબદ્ધતા પર સવાલો પણ ઉઠાવ્યા છે…
એમ મોદીના આ ર્નિણયને અસદુદ્દીન ઓવૈસીએ આવકાર્યો, કહ્યું – ‘સંસદમાં બિલ લાવો, તમને કોણ રોકી રહ્યું છે?‘
સંબંધિત ન્યૂઝ
-
એફઆઈઆર સાથે કંઈક છેડછાડ કરવામાં આવી : મનન કુમાર મિશ્રા
01 July, 2025 -
ભાજપના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું : ધારાસભ્ય ટી રાજા સિંહ
30 June, 2025 -
પહેલી વાર ભારત જાેયું, નકશા પર જે દેખાય છે તેના કરતાં ઘણું મોટું : ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા
28 June, 2025 -
અ.મ્યુ.કો.નું તમામ માહિતી આપતુ ડિજિટલ મેપિંગ તૈયાર, પાંચ વર્ષ માટે ચાર કરોડનો ખર્ચે કરાયુ
27 June, 2025 -
ભારતીય અંતરિક્ષ યાત્રી ગ્રૂપ કેપ્ટન શુભાંશુ શુક્લાની સફળ યાત્રા
26 June, 2025