કેન્દ્ર સરકારે તાજેતરમાં દેશભરમાં જાતિ વસ્તી ગણતરી કરવાનો મહત્વપૂર્ણ ર્નિણય લીધો છે. સરકારના આ ર્નિણયનું વિપક્ષ દ્વારા સ્વાગત કરવામાં આવી રહ્યું છે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા નેતાઓ તેને પોતાના પ્રયાસોનું પરિણામ ગણાવી રહ્યા છે. આ દરમિયાન, ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીનના સુપ્રીમો અને સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારના આ ર્નિણય પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઓવૈસીએ ર્નિણયને સમર્થન આપવા સાથે સરકારના ઇરાદા અને સમયબદ્ધતા પર સવાલો પણ ઉઠાવ્યા છે…
એમ મોદીના આ ર્નિણયને અસદુદ્દીન ઓવૈસીએ આવકાર્યો, કહ્યું – ‘સંસદમાં બિલ લાવો, તમને કોણ રોકી રહ્યું છે?‘
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
