કોરોના મહામારીના કારણે ચાર વર્ષના વિલંબ બાદ હવે વસ્તી ગણતરી ૨૦૨૫થી શરૂ થશે, જે ૨૦૨૬ સુધી ચાલશે. અગાઉ આ વસ્તી ગણતરી ૨૦૨૧ માં થવાની હતી, પરંતુ રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં કેટલાક મોટા ફેરફારો જાેવા મળશે. વસ્તી ગણતરી દર ૧૦ વર્ષે એક વખત કરવામાં આવે છે, પરંતુ હવે તેની સમય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવશે. જ્યારે પહેલા આ પ્રક્રિયા દાયકાની શરૂઆતમાં થતી હતી, હવે આગામી વસ્તી ગણતરી ૨૦૩૫માં થશે...
વિલંબ બાદ હવે વસ્તી ગણતરી ૨૦૨૫થી શરૂ થશે, પછી તરત જ લોકસભાની બેઠકોનું સીમાંકન થશે?
સંબંધિત ન્યૂઝ
-
ટાઇફોઇડના વધતા જતા ખોટા નિદાન અંગે, ICMR ના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયા કહે છે,
09 January, 2026 -
રાષ્ટ્રીય કાપડ મંત્રીઓના પરિષદ પર, કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહ કહે છે,
08 January, 2026 -
ભગીરથપુરામાં પાણીના દૂષણને કારણે માતા ગુમાવનાર નિર્મલા ભગોરિયા કહે છે,
07 January, 2026 -
ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ હર્ષ ઈન્દોરા કહે છે કે, “એન્કાઉન્ટર બાદ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે
06 January, 2026 -
કોંગ્રેસ પોતાનો ઢંઢેરો બહાર પાડશે, કોંગ્રેસના નેતા ભાઈ જગતાપ
05 January, 2026
