કોરોના મહામારીના કારણે ચાર વર્ષના વિલંબ બાદ હવે વસ્તી ગણતરી ૨૦૨૫થી શરૂ થશે, જે ૨૦૨૬ સુધી ચાલશે. અગાઉ આ વસ્તી ગણતરી ૨૦૨૧ માં થવાની હતી, પરંતુ રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં કેટલાક મોટા ફેરફારો જાેવા મળશે. વસ્તી ગણતરી દર ૧૦ વર્ષે એક વખત કરવામાં આવે છે, પરંતુ હવે તેની સમય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવશે. જ્યારે પહેલા આ પ્રક્રિયા દાયકાની શરૂઆતમાં થતી હતી, હવે આગામી વસ્તી ગણતરી ૨૦૩૫માં થશે...
વિલંબ બાદ હવે વસ્તી ગણતરી ૨૦૨૫થી શરૂ થશે, પછી તરત જ લોકસભાની બેઠકોનું સીમાંકન થશે?
સંબંધિત ન્યૂઝ
-
વરસાદના કારણે રોડ તૂટી ગયેલા છે, રસ્તા ઉપર ખાડાઓ : કોંગ્રેસ સમિતિ
11 July, 2025 -
યુપી એટીએસે છંગુર બાબા સહયોગી નીતુ ઉર્ફે નસરીનના ૭ દિવસના રિમાન્ડ
10 July, 2025 -
ગુજરાતમાં છેલ્લા ૫ વર્ષમાં ૧૭ પુલ ધરાશાયી, વિકાસની સાથે વિશ્વાસનો પુલ પણ તૂટ્યો
09 July, 2025 -
મહારાષ્ટ્ર અને મરાઠી ભાષા અંગે મરાઠી વ્યક્તિના મનમાં ક્યારેય કોઈ શંકા નથી. શિવસેના નેતા આનંદ દુબે
08 July, 2025 -
લુધિયાણાનો ઇતિહાસ સિંધુ ખીણ સંસ્કૃતિ કરતાં જૂનો છે : એમપી મુખ્યમંત્રી મોહન યાદવ
07 July, 2025