કોરોના મહામારીના કારણે ચાર વર્ષના વિલંબ બાદ હવે વસ્તી ગણતરી ૨૦૨૫થી શરૂ થશે, જે ૨૦૨૬ સુધી ચાલશે. અગાઉ આ વસ્તી ગણતરી ૨૦૨૧ માં થવાની હતી, પરંતુ રોગચાળાને કારણે તે મુલતવી રાખવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે વસ્તી ગણતરીની પ્રક્રિયામાં કેટલાક મોટા ફેરફારો જાેવા મળશે. વસ્તી ગણતરી દર ૧૦ વર્ષે એક વખત કરવામાં આવે છે, પરંતુ હવે તેની સમય મર્યાદામાં પણ ફેરફાર કરવામાં આવશે. જ્યારે પહેલા આ પ્રક્રિયા દાયકાની શરૂઆતમાં થતી હતી, હવે આગામી વસ્તી ગણતરી ૨૦૩૫માં થશે...
વિલંબ બાદ હવે વસ્તી ગણતરી ૨૦૨૫થી શરૂ થશે, પછી તરત જ લોકસભાની બેઠકોનું સીમાંકન થશે?
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
