૨૧ જુન ૨૦૧૫ થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો ે હતો. ગુરુકુળ વિદ્યામંદિર સુપાના તમામ વિદ્યાર્થીઓ મેદાનમાં એકત્રિત થયા હતા. સુપા આશ્રમ નિવાસી વાલીઓ, તમામ કર્મચારીઓ મળી ૫૩૮ લોકોએ યોગમાં ભાગીદારી નોંધાવી હતી, યોગગુરુ સુરેશભાઈ રત્નાણીએ યોગના શારીરિક અને માનસિક ફાયદા સમજાવ્યા હતા…
નવસારી જિલ્લાના મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં યોગ દિવસ ઉજવાયો
સંબંધિત ન્યૂઝ
-
શ્રી હર્ષ સંઘવી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે નવી જવાબદારી
17 October, 2025 -
કોઈ સ્ટાફ રજા પર નથી. ૧૯ અને ૨૦ તારીખે બધા ફરજ પર, ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એકે મલિક
16 October, 2025 -
અમદાવાદ મંડફ્રના આંબલિયાસણ-વિજાપુર રેલવે સેક્શનનું ગેજ રૂપાંતરણ કાર્ય પૂર્ણ
15 October, 2025 -
“આ સ્માર્ટ સીડરથી ખેડાણમાં સુધારો થયો છે : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
14 October, 2025 -
ઇન્સ્ટાગ્રામ પર લોકોને છેતરપિંડી કરનારા સાયબર છેતરપિંડી કરનારની ધરપકડ
13 October, 2025
