૨૧ જુન ૨૦૧૫ થી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં ૧૦મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાયો ે હતો. ગુરુકુળ વિદ્યામંદિર સુપાના તમામ વિદ્યાર્થીઓ મેદાનમાં એકત્રિત થયા હતા. સુપા આશ્રમ નિવાસી વાલીઓ, તમામ કર્મચારીઓ મળી ૫૩૮ લોકોએ યોગમાં ભાગીદારી નોંધાવી હતી, યોગગુરુ સુરેશભાઈ રત્નાણીએ યોગના શારીરિક અને માનસિક ફાયદા સમજાવ્યા હતા…
નવસારી જિલ્લાના મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપામાં યોગ દિવસ ઉજવાયો
સંબંધિત ન્યૂઝ
-
IFFCO આશરે છવીસ હજાર સહકારી એકમોની માલિકી ધરાવે છે અને પાંચ કરોડ ખેડૂતો આ એકમોના સભ્યો છે.
06 March, 2026 -
દિલ્હી: આઈપીએલ ૨૦૨૬ સીઝન પર, દિલ્હી કેપિટલ્સના ખેલાડી નીતિશ રાણા કહે છે,
05 March, 2026 -
ઓલ ઈન્ડિયા શિયા પર્સનલ લો બોર્ડના ઉપાધ્યક્ષ મૌલાના હસન અલી રાજાની કહે છે,
03 March, 2026 -
ઈરાનમાં જે ભારતીય ફસાયેલા છે. ભારત સરકારને વિનંતી છે તેઓને સુરક્ષિત રીતે તેમના વતન પરત લાવે…”
02 March, 2026 -
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કહે છે કે, “આ દાયકો ભારત માટે ‘ટેક-એડ’ છે.
21 February, 2026
