ઉત્તરપ્રદેશના લગભગ તમામ જિલ્લાઓથી શ્રધ્ધાળુઓ મથુરા ભેગા થાય છે અને જન્માષ્ટમી તેમજ હોળી જેવા પાવન તહેવારો નિમિત્તે બહુજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ભેગા થાય છે જ્યારે ઘણી વખત મથુરા વૃંદાવનમાં ભગદળ મચી જતા ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ જાય છે. વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ આવે છે કે, કેવી રીતે લોકોમાં ઘર્ષણ થાય છે…
યુપીના મથુરામાં હોળી જન્માષ્ટમી એકત્રીત થતી ભીડ
સંબંધિત ન્યૂઝ
-
“ઈન્ડિગો” એરલાઈનની જે દેશમાં ૭૦૦ થી વધુ ફ્લાઈટ કૅન્સલ, નિશાંત રાવલ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ
05 December, 2025 -
કેરળના તિરુવનંતપુરમમાં શાંગુમુગમ બીચ પર નૌકાદળ દિવસના ઓપરેશનલ ડેમોન્સ્ટાર્શન ૨૦૨૫ના દ્રશ્યો
03 December, 2025 -
“કાશી-તમિલ સંગમ ૪.૦ ‘એક ભારત શ્રેષ્ઠ ભારત‘ ના સંકલ્પને મજબૂત અને જીવંત બનાવશે, યુપીના સીએમ યોગી આદિત્યનાથ
02 December, 2025 -
રોહતક | પ્રોફેશનલ બોડીબિલ્ડર રોહિત ધનકરના મૃત્યુ પર, તેમના કાકા કહે છે,
01 December, 2025 -
યાદીમાં ૨૯ બોગસ મતદારોના નામ, આરએસએસની હોય તેવા સ્થળે છેતરપિંડી, કોંગ્રેસના સાંસદ દિગ્વિજય સિંહ
29 November, 2025
