વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. વડાપ્રધાને વિક્રમ સારાભાઈ ઈસરોના ચીફ એસ સોમનાથ સાથે સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી છે. મોદી અહીં લગભગ રૂ.૧૮૦૦ કરોડના ત્રણ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને દેશના પ્રથમ મેન્ડ સ્પેસ મિશન ગગનયાનની સમીક્ષા કરી હતી. ગગનયાન મિશન પર જે અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે તેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા સામેલ છે.
ગગનયાનના ૪ અવકાશયાત્રીઓના નામની જાહેરાત
સંબંધિત ન્યૂઝ
-
જમ્મુ અને કાશ્મીર | બાબા બુદ્ધ અમરનાથ યાત્રાનો કાફલો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાજૌરી પહોંચ્યો
17 August, 2026 -
લાલ કિલ્લાના રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધ રહેશે, : સ્વતંત્રતા દિવસની ટ્રાફિક ડીસીપી નિશાંત ગુપ્તા
14 August, 2026 -
ભારતના વડા પ્રધાન મિત્રતામાં કોઈ રસ નથી, તેમનું કામ દેશનું રક્ષણ કરવાનું છે સાંસદ રાહુલ ગાંધી
13 August, 2026 -
આ ‘મૌન વ્રત’ (મૌન વિરોધ) દરમિયાન, આ જનરલ જેનઝી લોકોએ મને અવાચક બનાવી દીધો હતોઃભાજપના સાંસદ રવિ કિશન
12 August, 2026 -
જમ્મુ અને કાશ્મીર: કુપવાડામાં એલઑસી પર ગુંડીશાર્ટથી તિતવાલ સુધી 1,200 મીટર લાંબી તિરંગા રેલી યોજાઈ
11 August, 2026
