વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે કેરળના તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. વડાપ્રધાને વિક્રમ સારાભાઈ ઈસરોના ચીફ એસ સોમનાથ સાથે સ્પેસ સેન્ટરની મુલાકાત લીધી છે. મોદી અહીં લગભગ રૂ.૧૮૦૦ કરોડના ત્રણ સ્પેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને દેશના પ્રથમ મેન્ડ સ્પેસ મિશન ગગનયાનની સમીક્ષા કરી હતી. ગગનયાન મિશન પર જે અવકાશયાત્રીઓને મોકલવામાં આવશે તેમાં ગ્રુપ કેપ્ટન પ્રશાંત બાલકૃષ્ણન નાયર, અજીત કૃષ્ણન, અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા સામેલ છે.
ગગનયાનના ૪ અવકાશયાત્રીઓના નામની જાહેરાત
સંબંધિત ન્યૂઝ
-
તમિલનાડુના તુતુકુડીમાં શિક્ષકે સ્વખર્ચે વિદ્યાર્થીઓને પહેલીવાર કરાવ્યો ફ્લાઇટનો અનુભવ
25 March, 2025 -
મહારાષ્ટ્રના ગુસ્સે ભરાયેલા લોકોએ મુંબઈમાં કોમેડિયન કુણાલ કામરાના સ્ટુડિયોમાં તોડફોડ કરી
24 March, 2025 -
ગુજરાતની શાંતિ અને સુલેહ-શાંતિ કોઈપણ ભોગે સુનિશ્ચિત કરવામાં આવશે
22 March, 2025 -
દહેગામ તાલુકાના પથુજીની મુવાડી પ્રાથમિક શાળાનો બનાવ, ઓરડાની દિવાલ ઘસી પડતા વિદ્યાર્થી શિક્ષકોમાં ભયનો માહોલ
21 March, 2025 -
બેવફા મુસ્કાને તેના ડ્રગ એડિક્ટ પ્રેમી સાહિલ શુક્લા સાથે મળીને સૌરભની હત્યા કરી
20 March, 2025