હાલમાં દેશભરમાં અલગ અલગ જગ્યાએ બીજેપી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર અને નાના મોટા આંદોલન ચાલી રહ્યા છે જ્યારે ગુજરાત રાજ્યમાં પણ શિક્ષકોની ભરતી મુદ્દે નાના આંદોલનકારીઓ પોતાની માંગો બીજેપી સરકારને પહોંચાડવા માંગે છે શિક્ષકોની કાયમી ધોરણે ભરતી થાય અને તેઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી છુટકારો મળી રહે તે માટે અનેક શિક્ષકો ભેગા મળીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા…
ગુજરાત રાજ્યમાં કાયમી ધોરણસર શિક્ષકોની ભરતી મુદ્દે પ્રદર્શન
સંબંધિત ન્યૂઝ
-
જમ્મુ અને કાશ્મીર | બાબા બુદ્ધ અમરનાથ યાત્રાનો કાફલો કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાજૌરી પહોંચ્યો
17 August, 2026 -
લાલ કિલ્લાના રસ્તાઓ પર ટ્રાફિક પ્રતિબંધ રહેશે, : સ્વતંત્રતા દિવસની ટ્રાફિક ડીસીપી નિશાંત ગુપ્તા
14 August, 2026 -
ભારતના વડા પ્રધાન મિત્રતામાં કોઈ રસ નથી, તેમનું કામ દેશનું રક્ષણ કરવાનું છે સાંસદ રાહુલ ગાંધી
13 August, 2026 -
આ ‘મૌન વ્રત’ (મૌન વિરોધ) દરમિયાન, આ જનરલ જેનઝી લોકોએ મને અવાચક બનાવી દીધો હતોઃભાજપના સાંસદ રવિ કિશન
12 August, 2026 -
જમ્મુ અને કાશ્મીર: કુપવાડામાં એલઑસી પર ગુંડીશાર્ટથી તિતવાલ સુધી 1,200 મીટર લાંબી તિરંગા રેલી યોજાઈ
11 August, 2026
