હાલમાં દેશભરમાં અલગ અલગ જગ્યાએ બીજેપી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર અને નાના મોટા આંદોલન ચાલી રહ્યા છે જ્યારે ગુજરાત રાજ્યમાં પણ શિક્ષકોની ભરતી મુદ્દે નાના આંદોલનકારીઓ પોતાની માંગો બીજેપી સરકારને પહોંચાડવા માંગે છે શિક્ષકોની કાયમી ધોરણે ભરતી થાય અને તેઓને કોન્ટ્રાક્ટ બેઝ ઉપરથી છુટકારો મળી રહે તે માટે અનેક શિક્ષકો ભેગા મળીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા…
ગુજરાત રાજ્યમાં કાયમી ધોરણસર શિક્ષકોની ભરતી મુદ્દે પ્રદર્શન
સંબંધિત ન્યૂઝ
-
ગુજરાતે એમઓયુમાં ૧૧ લાખ કરોડથી વધુના આકર્ષણ મેળવ્યા, ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
20 January, 2026 -
માત્ર ૪૦ દિવસની સંપૂણ પ્રક્રિયાએ સાર્થકતાનું પ્રમાણ છે
19 January, 2026 -
પિતા પુત્ર એકબીજા ના પ્રેરણાસ્ત્રોત
17 January, 2026 -
મુંબઈ | મહારાષ્ટ્ર નાગરિક ચૂંટણીઓ પર, શિવસેના (UBT) ના નેતા સંજય રાઉત કહે છે,
16 January, 2026 -
મુઝફ્ફરનગર, યુપી: આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ) ના વડા ચંદ્રશેખર આઝાદ કહે છે,
13 January, 2026
