ઉત્તરપ્રદેશના લગભગ તમામ જિલ્લાઓથી શ્રધ્ધાળુઓ મથુરા ભેગા થાય છે અને જન્માષ્ટમી તેમજ હોળી જેવા પાવન તહેવારો નિમિત્તે બહુજ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ ભેગા થાય છે જ્યારે ઘણી વખત મથુરા વૃંદાવનમાં ભગદળ મચી જતા ઘણા લોકો ઈજાગ્રસ્ત થઈ જાય છે. વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ આવે છે કે, કેવી રીતે લોકોમાં ઘર્ષણ થાય છે…
યુપીના મથુરામાં હોળી જન્માષ્ટમી એકત્રીત થતી ભીડ
સંબંધિત ન્યૂઝ
-
અમારા વિભાગોએ પહેલાથી જ ઇંધણ ખર્ચમાં ઘટાડો કર્યો : દિલ્હી મુખ્યમંત્રી રેખા ગુપ્તા
14 May, 2026 -
મુંબઈ: સંભાજીનગરમાં AIMIM કોર્પોરેટર પર બુલડોઝર કાર્યવાહી પર, શિવસેના (UBT) ના નેતા આનંદ દુબે કહે છે
13 May, 2026 -
પેટ્રોલ, ડીઝલ, ઇંધણના ભાવમાં વધારો, પરિવહન ખર્ચ વધશે, અને તેનાથી મોંઘવારી વધશે, અસદુદ્દીન ઓવૈસી
12 May, 2026 -
દેશના દરેક નાગરિકને અપીલ કરું છું કે પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઓછો કરો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
11 May, 2026 -
પુરી, ઓડિશા: ભૌંરીના દિવસે ત્રણ રથોના ધરી અને ધરીનું કામ પૂર્ણ થયું
09 May, 2026
